News

અમદાવાદમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-૧૭૧ અંગે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો છે. જોકે, અંતિમ રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
ધંધો તેની જગ્યાએ બરાબર છે, તેમાં નફાનુકશાનની બધી જ ગણત્રી કરવી જોઈએ, પણ સંબંધમાં ક્યારેય પૈસા ન ગણાય.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે પેલેસ્ટાઇનીઓના વિસ્થાપન અંગે સૌથી ગંભીર વાતચિત ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નેતન્યાહુ યુએસના પ્રવાસ છે ત્યારે ટ્રમ ...
Vadodara Corporation : વડોદરા શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલા ખાડાથી લોકો ત્રાહિમામ છે.
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિ ...
Parbandar News : ગુજરાતના પોરબંદર ખાતે એક જાહેર કાર્યક્રમ વખતે સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. મનુસખ માંડવિયાએ ...
રાજ્યમાં હત્યા, મારામારી, આપઘાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ...
ગુજરાતમાં લૂંટ, મારામારી, હત્યા સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે (4 જુલાઈ) રાત્રે ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ...
8 જિલ્લામાં રેડ ઍલર્ટ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હવામાન ...
બાબા બાગેશ્વરની જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલ ...
ભરૂચના ડહેલી ગામની કરૂણતા, પુલના અભાવે નદીના ઘોડાપુર વચ્ચેથી નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર ...
નવી દિલ્હીમાં 1 જુલાઈથી લાગુ ઍન્ડ ઑફ લાઇફ વ્હિકલ (ELV) પોલિસી હેઠળ વાહનોને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર ...